છતાં વાસ્તવિક જીવનમાં જોઈએ તો એ અભ્યાસ નો કોઈ અર્થ રહેતો હોય એવું લાગતું નથી. જળ, જમીન, અને વાયુ નું પ્રદુષણ વધતું જાય છે છતા કોઈ વિરોધ નથી. પર્યાવરણ ના અભ્યાસ થી કોઈ જગ્યાએ જાગૃતિ આવી હોય એવું દેખાતું નથી. બહુ ઓછા કીસ્સામાં પર્યાવરણ અંગે જાગૃતિ દેખાય છે.
આપણો અભ્યાસ ફકત પરીક્ષા લક્ષી બની ગયો છે. પાસ થાવ, ટકા લાવો, ડીગ્રી લો, નોકરી ધંધે લાગો.
આ પરિસ્થિતિ ભવિષ્યમાં ખુબ જ ઘાતક સાબિત થશે એ નિશ્ચિત છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો